અમદાવાદમાં IT કંપની પર દરોડાના 12 દિવસ બાદ ગુજરાત સરકારે આનંદીબેન પટેલના જમાઈના ટ્રસ્ટના કૌભાંડોની તપાસના આદેશ આપ્યા છે.
ગાંધી આશ્રમની જમીનો વારંવાર વેચવાના કૌભાંડની તપાસ માટે સરકારે સીટની રચના કરી હતી.(GNS),19અમદાવાદમાં દિવાળી પહેલા IT વિભાગના દરોડાએ ભારે ચર્ચા ...