આ વર્ષે ખેડૂતો માટે રાજ્ય સરકારનો વધુ એક ઐતિહાસિક નિર્ણયઃ હાલના વીજ જોડાણ ઉપરાંત વરસાદી પાણીનો ઉપયોગ કરીને ખેતી કરતા ખેડૂતોને એ જ સર્વે નંબરના ખેતરમાં વધુ એક વીજ જોડાણ મળશેઃ ઉર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ.
(GNS),તા.17ઉર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું છે કે, ખેડૂતોના હિતના રક્ષણ માટે રાજ્ય સરકારે વરસાદનો ઉપયોગ કરીને ખેતી કરતા ખેડૂતોને ...