દાંતા તાલુકાના નવાવાસકાંઠ ગામમાં 35 લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ અને 4 લાભાર્થીઓને ઉજ્જવલા યોજનાનું સ્થળ પર જ વિતરણ કરવામાં આવ્યું હતું.
બનાસકાંઠા જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત સરકારની વિવિધ યોજનાઓનો પ્રચાર કરતા રથ આદિવાસી વિસ્તાર દાંતા તાલુકામાં ફરે છે. જેના ...