આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વિધાનસભામાં જણાવ્યું હતું કે, કોવિડ રસીના કારણે યુવાનોમાં હાર્ટ એટેકની વાતો પાયાવિહોણી છે.
ગાંધીનગર: (ગાંધીનગર) આજે ગુજરાત વિધાનસભા (ગુજરાત એસેમ્બલી)માં કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે રાજ્યમાં યુવાનો કોરોના રસીકરણને કારણે હાર્ટ એટેકથી મરી ...