સિદ્ધપુર ખાતે કાર્તિકી પૂર્ણિમાના મેળાને માણવા લોકો ઉમટ્યા હતા, પૂનમના દિવસે મોટી સંખ્યામાં ભક્તોએ શુભ અનુષ્ઠાન કર્યા હતા.
સિદ્ધપુર કાત્યોક મેળામાં ખાસ ચોખા ચઢાવવામાં આવે છે. અર્પણ, બલિદાન અને સમર્પણના ત્રિવેણી સંગમ એવા આ લોકમેળામાં હજારો ભક્તો મેળાનો ...