રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતનું યોગ પ્રશિક્ષકોને યોગ અને પ્રાકૃતિક ખેતીના આધારના સરળ સમન્વય દ્વારા થાકેલા માનવીને સ્વસ્થ બનાવવાનું આહ્વાન.
(જીએનએસ) તા. 18સ્વસ્થ જીવન પ્રદાન કરવાની સાથે કુદરતી ખેતી ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જનો ઉકેલ છેઃ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત,યોગ ...