પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઓખા અને બેટ-દ્વારકાને જોડતા નવનિર્મિત સુદર્શન બ્રિજનું ઉદ્ઘાટન.
સુદર્શન સેતુ વિકસિત ભારત અને વિકસિત ગુજરાતના નિર્માણમાં અગ્રણી છે.દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગૌરવમાં એક નવો મોર ઉમેરાયો978.93 કરોડ રૂપિયાના અંદાજિત ...