ભાભરમાં રેલ્વે સ્ટોપેજ આપવામાં આવે જો પેસેન્જર ટ્રેનોને સ્ટોપેજ નહી આપવામાં આવે તો રેલ રોકો આંદોલન ચિમકી.
ભાભરના નાગરિકોએ ગુરુવારે રેલવે સ્ટેશન માસ્તર અને મામલતદારને રેલવે સ્ટોપેજ આપવા માટે આવેદનપત્ર આપ્યું હતું. જો પેસેન્જર ટ્રેનોને સ્ટોપેજ આપવામાં ...