કચ્છ યુનિવર્સિટીનો 13મો પદવીદાન સમારોહ ભુજ ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં યોજાયો હતો.
સારા ચારિત્ર્યવાળી યુવા પેઢી રાષ્ટ્ર અને સમાજનું ઘડતર કરે છેઃ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીરાજ્યપાલે વિવિધ શાળાઓના 6471 વિદ્યાર્થીઓને પદવી એનાયત ...