Monday, May 13, 2024

Tag: ભૂસ્ખલન

અફઘાનિસ્તાનમાં વરસાદ અને હિમવર્ષાને કારણે ભારે ભૂસ્ખલન, 25 લોકોના મોત, 10 ઘાયલ

અફઘાનિસ્તાનમાં વરસાદ અને હિમવર્ષાને કારણે ભારે ભૂસ્ખલન, 25 લોકોના મોત, 10 ઘાયલ

અફઘાનિસ્તાનઃ પૂર્વ અફઘાનિસ્તાનમાં ભારે વરસાદ અને હિમવર્ષાને કારણે ગંભીર ભૂસ્ખલનના સમાચાર છે. નુરિસ્તાન પ્રાંતમાં થયેલા આ અકસ્માતમાં 25 લોકોના મોત ...

ઉત્તરાખંડમાં નિર્માણાધીન ટનલમાં ભૂસ્ખલન, 40 મજૂરો ફસાયા

ઉત્તરાખંડમાં નિર્માણાધીન ટનલમાં ભૂસ્ખલન, 40 મજૂરો ફસાયા

(GNS),12ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં નિર્માણાધીન ટનલમાં 40 જેટલા મજૂરો ફસાયા છે. ટનલમાં ભૂસ્ખલન થવાને કારણે, મજૂરો ફસાયા હોવાની ઘટના બની છે. યમુનોત્રી ...

જમ્મુ-કાશ્મીર ભૂસ્ખલન: જમ્મુ-કાશ્મીરમાં ભારે ભૂસ્ખલન, ટ્રક ખાડામાં પડી, ચાર લોકોના મોત, રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ.

જમ્મુ-કાશ્મીર ભૂસ્ખલન: જમ્મુ-કાશ્મીરમાં ભારે ભૂસ્ખલન, ટ્રક ખાડામાં પડી, ચાર લોકોના મોત, રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ.

જમ્મુ ન્યૂઝ ડેસ્ક!!! જમ્મુ અને કાશ્મીરના બનિહાલમાં મંગળવારે સવારે NH-44 પર એક વાહન પહાડ પરથી પડી જતાં અકસ્માતમાં ચાર લોકોના ...

કેદારનાથ યાત્રાએ જતા ભૂસ્ખલન થતા ૫ના કરુણ મોત થયા

કેદારનાથ યાત્રાએ જતા ભૂસ્ખલન થતા ૫ના કરુણ મોત થયા

ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગમાં કેદારનાથ યાત્રાના માર્ગ પર ભૂસ્ખલન થતા પાંચ લોકોના મોત થયા છે. રુદ્રપ્રયાગ પોલીસના જણાવ્યા અનુસાર આ અકસ્માત રસ્તો ...

કેદારનાથ યાત્રા માર્ગ પર ફરી ભૂસ્ખલન થતા 3 નેપાળી યાત્રાળુંઓના મોત, 8થી વધુ લોકો ગુમ

કેદારનાથ યાત્રા માર્ગ પર ફરી ભૂસ્ખલન થતા 3 નેપાળી યાત્રાળુંઓના મોત, 8થી વધુ લોકો ગુમ

ઉત્તરાખંડના કેદારનાથ મંદિર વિસ્તાર નજીક 3 હોટલ અચાનક ભારે વરસાદ અને પૂરના કારણે ધસી પડી હતી જેમાં મળતી માહિતી મુજબ ...

ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગમાં ભૂસ્ખલન, 12 લોકો કાટમાળ નીચે દટાયા

ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગમાં ભૂસ્ખલન, 12 લોકો કાટમાળ નીચે દટાયા

ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ જિલ્લામાં ફરી એકવાર ભૂસ્ખલનની ઘટના બની છે. તેના પર ગૌરીકુંડમાં વરસાદને કારણે ભૂસ્ખલન થતાં 10થી 12 લોકો કાટમાળ ...

હિમાચલમાં ચંદીગઢ-શિમલા નેશનલ હાઈવે નં 5 પર ભૂસ્ખલન થતા વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ થયો

હિમાચલમાં ચંદીગઢ-શિમલા નેશનલ હાઈવે નં 5 પર ભૂસ્ખલન થતા વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ થયો

હિમાચલ પ્રદેશમાં  પૂર, વરસાદ અને ભૂસ્ખલનથી તબાહી સર્જાઈ છે. તાજેતરમાં, સોલનમાં પરવાનુ નજીક ચંદીગઢ-શિમલા NH-5 પર ભૂસ્ખલન બાદ, હાઇવેનો લગભગ ...

પાલનપુરના કોળી પાસે રોડ પર ભૂસ્ખલન થતાં અકસ્માતનો ભય

પાલનપુરના કોળી પાસે રોડ પર ભૂસ્ખલન થતાં અકસ્માતનો ભય

પાલનપુરમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદ બાદ કોળીથી ધોળિયાવાડી સુધીના જાહેર માર્ગ પર એક નહીં પરંતુ બે મોટા ભૂસ્ખલનની ઘટનાઓ બની ...

Page 1 of 2 1 2

POPULAR NEWS

EDITOR'S PICK