અમદાવાદ જિલ્લાની માંડલની ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશનના કારણે બનેલી ઘટના અંગે આરોગ્ય મંત્રી શ્રી હૃષીકેશ પટેલનું કડક વલણ.
16મી જાન્યુઆરીએ જ સમગ્ર ઘટનાની સચોટ, નિષ્પક્ષ અને ત્વરિત તપાસ માટે નિષ્ણાત તબીબોની એક સમિતિની રચના કરવામાં આવી હતી - ...