બનાસકાંઠા જિલ્લામાં આરોગ્ય કેન્દ્રો સ્થાપવા માટે 65 અરજીઓ મંજૂર કરી 71,501 ચોરસ મીટર સરકારી જમીન ફાળવી.
(જીએનએસ) તા. 27ગાંધીનગર,મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે વિધાનસભામાં મહેસૂલ વિભાગના મુખ્યમંત્રીને જવાબ આપતાં જણાવ્યું હતું કે, રાજ્યના નાગરિકોને લોક કલ્યાણના લાભો ...