અમદાવાદ જિલ્લામાં પ્રથમ તબક્કામાં વિકાસ ભારત સંકલ્પ યાત્રાના ચાર રથોનું પ્રસ્થાન, અમદાવાદ જિલ્લાના 469 ગામોમાં કુલ 9 રથ ફરશે.
(જીએનએસ) તા. 30અમદાવાદસાણંદના સનાથલ, વિરમગામના જખવાડા, ધોળકણાના બદરખા અને ધંધુકાના આક્રુથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ થયો હતો.અમદાવાદ જિલ્લામાં આજથી ...