કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે ‘એક તારીખ, એક કલાક’ ના નારા સાથે અમદાવાદના રાણીપ ખાતે આયોજિત મહાશ્રમદાન પ્રવૃત્તિમાં ભાગ લીધો હતો.
'સ્વચ્છતા હી સેવા-2023'ની 'કચરો મુક્ત ભારત' થીમ હેઠળ રાણીપ એએમટીએસ બસ સ્ટોપ અને તેની આસપાસના વિસ્તારોમાં સ્વચ્છતા હાથ ધરવામાં આવી ...