પાલનપુરમાં રામજી મંદિરના જીર્ણોદ્ધાર માટે 1 થી 9 જાન્યુઆરી દરમિયાન રામકથાનું આયોજન કરવામાં આવ્યું હતું.
પાલનપુરમાં અયોધ્યાના રામલલાની પ્રતિકૃતિ બનાવવામાં આવનાર છે, પાલનપુરના પ્રાચીન રામજી મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવનાર છે અને તે માટે પાલનપુરમાં 1 ...