ઉતરાખંડમાં ટનલમાં ફસાયેલા 41 શ્રમિકોના રેસક્યું માટે નવસારીથી મોકલવામાં આવ્યું મશીન
(જી.એન.એસ),તા.૨૫ઉતરાખંડમાં ટનલમાં ફસાયેલા 41 શ્રમિકોને બચાવવા ભારતીય સેનાથી માંડીને આંતરરાષ્ટ્રીય કક્ષાના નિષ્ણાતો કામે લાગ્યા છે. શ્રમિકોને ટનલમાંથી કાઢવા માટે મશીનરીઓની ...