રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરની નગરપાલિકાઓ અને લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ નડિયાદને મહાનગર પાલિકામાં પરિવર્તિત કરવામાં આવશે.
શહેરીજનોની સુખાકારીમાં વધારો કરવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારનો વધુ એક લોક કલ્યાણકારી નિર્ણય. નાણામંત્રીએ વિધાનસભા ગૃહમાં ...