કોંગ્રેસ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગના આરક્ષણને ખતમ કરવા અને મુસ્લિમોને આપવા માટે કાયદો લાવવા માગે છે: પી એમ મોદી
વારંગલ,લોકસભા ચુંટણીના પ્રચાર અર્થે તેલંગાણાના વારંગલમાં કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, કોંગ્રેસ અનુસૂચિત જાતિ, ...