અકસ્માતનો ભોગ બનેલા નાગરિકોના કિસ્સામાં, અસરગ્રસ્ત વ્યક્તિને “બિનંદા કેસ” અથવા રૂ. 4 લાખ, બેમાંથી જે મહત્તમ રકમ હોય તેની માર્ગદર્શિકા અનુસાર સહાય આપવામાં આવશે.
વીજ કંપનીના નેટવર્કમાં વીજ કરંટથી થતા પશુઓના મૃત્યુથી નાગરિકો અને ખેડૂતોને રાહત આપવા સરકાર સતત પ્રયાસો કરી રહી છે.(GNS),તા.15ગાંધીનગર,ઉર્જા મંત્રી ...