રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આદરણીય ગાંધીજી અને શહીદોને શ્રદ્ધાંજલિ આપી: રાજભવન પરિવારે બે મિનિટનું મૌન પાળ્યું
(GNS),તા.30ગાંધીનગર,રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના શહીદ દિને આદરણીય ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે દેશની આઝાદી માટે બલિદાન ...