ગાંધીનગરઃ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના નિવાસ સ્થાને આચાર્ય વિજય અભયદેવસૂરશ્વરજી મહારાજ સાહેબનો સમારોહ.
પરિવારજનોએ મહારાજ સાહેબને શુભેચ્છા પાઠવી હતી(GNS),તા.05જૈન સંતોએ આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના નિવાસસ્થાને મુલાકાત લીધી હતી. આચાર્ય વિજય અભયદેવસૂરીશ્વરજી મહારાજ ...