ઉત્તર ગુજરાત વણકર સમાજ પંચ અને પરગણા મહાસંઘ ટ્રસ્ટના ઉપક્રમે ગાંધીનગરમાં “વણકર ભવન” નો ભૂમિપૂજન સમારોહ સંપન્ન થયો.
12 કરોડના ખર્ચે સામુદાયિક અનુદાનની મદદથી “વણકર ભવન” સાકાર કરવામાં આવશે.પૂર્વ મંત્રી ડો. શ્રી કરસનદાસ સોનેરી, સાંસદ ડો. કિરીટભાઈ સોલંકી, ...