વર્ષ 2023-24માં સમરસ છાત્રાલયોમાં 12,600 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશેઃ સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્ય મંત્રી શ્રી ભીખુસિંહજી પરમાર
વર્ષ 2024-25માં ગાંધીનગર અને મોડાસા ખાતે 3 નવી સમરસ હોસ્ટેલ ખોલવાની યોજના(GNS),તા.19ગાંધીનગર,ગુજરાતના અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, વિકસતી જાતિ અને આર્થિક ...