પક્ષ અને વિપક્ષ વચ્ચે સુમેળ હોવો જોઈએ તેમ ઉપરાષ્ટ્રપતિએ ધારાસભ્યોના બોધ કાર્યક્રમમાં જણાવ્યું હતું
રાયપુર, 20 જાન્યુઆરી, 2024/ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે આજે છત્તીસગઢ વિધાનસભામાં નવા ચૂંટાયેલા ધારાસભ્યો માટે આયોજિત બોધ કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. ...