સુરેન્દ્રનગરમાં કોલસાની ખાણમાં કામદારોને બંધક બનાવવામાં આવ્યા હતા.પોલીસ ઘટના સ્થળે પહોંચી અને બે કામદારોને સાંકળોથી બાંધેલા મળી આવ્યા હતા.
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં કોલસાની ખાણમાં કામ કરતા ચાર મજૂરોને બાંધી દેવામાં આવ્યા હતા. કામદારો રાત્રે ભાગી ન જાય તે માટે ...