પાટણ જિલ્લાના સાંખરીમાં ગ્રામ્ય કક્ષાએ ‘મેરી માટી, મેરી ધરતી, માટી કો નમન, વીરો કો નમન’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે આઝાદીના અમૃત મહોત્સવના સમાપનના ભાગરૂપે માતૃભૂમિ અને દેશની માટીના વીરોને શ્રધ્ધાંજલિ અર્પણ કરવા આયોજિત 'મારી માટી, મારો ...