સુજલામ સુફલામ યોજના હેઠળ અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં રૂ. 1933.55 લાખની ગ્રાન્ટ હેઠળ 483 તળાવો કાઢવામાં આવ્યાઃ મંત્રી શ્રી મુકેશ પટેલ.
(જીએનએસ) તા. 9ગાંધીનગર,વરસાદી પાણીના દરેક તળાવને બચાવવા સરકાર કટિબદ્ધ છેસરકાર વરસાદી પાણીના દરેક તળાવને બચાવવા સંકલ્પબદ્ધ છે. વરસાદી પાણીનો બગાડ ...