ગુજરાત સહકારી મંડળી અધિનિયમ-1961માં કરાયેલા સુધારાઓ ગુજરાતની સહકારી પ્રવૃત્તિને વધુ મજબૂત બનાવશેઃ- સહકાર રાજ્ય મંત્રી, શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા.
કાયદામાં કલમ 159(A) ની નવી જોગવાઈ ઉમેરવાથી, સોસાયટીના પ્રમુખ/સચિવની સમિતિ મનસ્વી રીતે ટ્રાન્સફર ફી નક્કી કરી શકશે નહીં.અધિનિયમની કલમ 6 ...