આગામી ગુરુવારે જાન્યુઆરી મહિના માટે મુખ્યમંત્રીનો ‘સ્વાગત’ ઓનલાઈન જાહેર ફરિયાદ નિવારણ કાર્યક્રમ. 25મી જાન્યુઆરીના રોજ બપોરે 12:30 કલાકે યોજાશે
(GNS) તા. 23ગાંધીનગર,મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં જાન્યુઆરી મહિના માટે ઓનલાઈન જન ફરિયાદ નિવારણનો 'સ્વાગત' કાર્યક્રમ 25 જાન્યુઆરીએ બપોરે 12:30 ...