વિશ્વ મત્સ્યોદ્યોગ દિવસ નિમિત્તે, મત્સ્યોદ્યોગ વિભાગ, મત્સ્યોદ્યોગ મંત્રાલય, પશુપાલન અને ડેરી વિભાગ દ્વારા 21 અને 22 નવેમ્બર, 2023ના રોજ અમદાવાદ ખાતે વૈશ્વિક મત્સ્યોદ્યોગ પરિષદ ઇન્ડિયા 2023નું આયોજન કરવામાં આવશે.
કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલાએ આજે નવી દિલ્હીમાં કર્ટેન રાઈઝર પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી હતી.(GNS),તા.19અમદાવાદવૈશ્વિક મત્સ્યઉદ્યોગ ...