જગદગુરુ રામભદ્રાચાર્ય અને ગીતકાર ગુલઝારને વર્ષ 2023નો જ્ઞાનપીઠ પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા
નવીદિલ્હી,ફિલ્મ નિર્માતા, ગીતકાર અને ઉર્દૂ કવિ ગુલઝારની સાથે સંસ્કૃત ભાષાના વિદ્વાન જગદગુરુ રામભદ્રાચાર્યને 58મા જ્ઞાનપીઠ પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા ...