રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાધનપુરના વડનગરમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના ઘરે પૂજ્ય લગધીરબાપાને શ્રદ્ધાંજલિ આપી હતી.
વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના પિતા લગધીર બાપાનું 102 વર્ષની વયે નિધન થયું છે. સમગ્ર પ્રાંત શોકમાં ગરકાવ છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના વડનગર ગામે પૂજ્ય શ્રી લગધીરબાપાના નિવાસસ્થાને તેમને શ્રદ્ધાંજલિ આપવા આવ્યા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પૂજ્ય લગધીરબાપાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. આ પ્રસંગે બનાસકાંઠાના સાંસદ પરબતભાઈ પટેલ, પાટણ જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયન, જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ. સોલંકી, તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક રવિન્દ્ર પટેલ તેમજ બનાસકાંઠા અને પાટણ જિલ્લાના ધારાસભ્યો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના પિતા લગધીર બાપાનું 102 વર્ષની વયે નિધન થયું છે. સમગ્ર પ્રાંત શોકમાં ગરકાવ છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના વડનગર ગામે પૂજ્ય શ્રી લગધીરબાપાના નિવાસસ્થાને તેમને શ્રદ્ધાંજલિ આપવા આવ્યા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પૂજ્ય લગધીરબાપાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. આ પ્રસંગે બનાસકાંઠાના સાંસદ પરબતભાઈ પટેલ, પાટણ જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયન, જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ. સોલંકી, તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક રવિન્દ્ર પટેલ તેમજ બનાસકાંઠા અને પાટણ જિલ્લાના ધારાસભ્યો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.