(જીએનએસ), નં.08
તાનારીરી ગાર્ડન ખાતે અનંત અનાડી વડનગરનો ભવ્ય સ્ક્રીનીંગ કાર્યક્રમ યોજાયો
પ્રવાસન મંત્રી જી. કિશન રેડ્ડીએ કહ્યું,
આ પવિત્ર ભૂમિની મુલાકાત લેવી એ મારા માટે તીર્થ છે.
– વડનગરની ગણતરી ભારતના મથુરા, ઉજ્જૈન, પટણા વારાણસી જેવા જીવંત પ્રાચીન શહેરોની શ્રેણીમાં કરવામાં આવશે.
– પ્રવાસન વિભાગે આ શહેરના મહત્વના ઈતિહાસને ઉજાગર કરવામાં પ્રેરણાદાયી કાર્ય કર્યું છે.
ડોક્યુમેન્ટ્રીના મુખ્ય સ્ત્રોત મનોજ મુન્તાશીર શુક્લાની વિશેષ હાજરી