ઇસ્કોન બ્રિજ પર કારની ટક્કરથી એક રાહદારીનું મોત થયું હતું. કાર ચાલકે રાહદારી બાદ બાઇકને પણ ટક્કર મારી હતી.
રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે આજે અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે. કાર ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો છે.
ઇસ્કોન બ્રિજ પર કારની ટક્કરથી એક રાહદારીનું મોત થયું હતું. રાહદારીને ટક્કર માર્યા બાદ કાર ચાલકે બાઇકને પણ ટક્કર મારી હતી. ઇસ્કોન બ્રિજ પર કારની ટક્કરથી એક રાહદારીનું મોત થયું હતું. રાહદારીને ટક્કર માર્યા બાદ કાર ચાલકે બાઇકને પણ ટક્કર મારી હતી. માહિતી સામે આવી છે કે ખાનગી કંપનીમાં સુરક્ષા ફરજ પર હતા ત્યારે યતેન્દ્ર સિંહનું મોત થયું હતું.