જામનગરના કલ્પેશભાઈ ઝવેરીનું અમરનાથ યાત્રા દરમિયાન અવસાન થયું છે. તે જામનગરની વિદ્યોતેજક મંડળ નામની શૈક્ષણિક સંસ્થામાં નોકરી કરતો હતો. અમરનાથ યાત્રા દરમિયાન ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોવાથી કલ્પેશભાઈનું મોત થયું હતું. જેમની ડેડ બોડીને અમરનાથથી જામનગર લાવવામાં આવી છે.