ભગવાન રામની સૌથી ઊંચી મૂર્તિ 108 ફૂટ ઊંચી હશે અને તેને શિલ્પકાર રામ વનજી સુતાર બનાવશે. તેમણે વિશ્વની સૌથી મોટી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની ડિઝાઈન તૈયાર કરી હતી.
Home » અમિત શાહે આંધ્રપ્રદેશમાં ભગવાન રામની સૌથી ઊંચી પ્રતિમાનો શિલાન્યાસ કર્યો
ભગવાન રામની સૌથી ઊંચી મૂર્તિ 108 ફૂટ ઊંચી હશે અને તેને શિલ્પકાર રામ વનજી સુતાર બનાવશે. તેમણે વિશ્વની સૌથી મોટી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની ડિઝાઈન તૈયાર કરી હતી.