યુરિક એસિડ માટે ડુંગળી: જ્યારે શરીરમાં યુરિક એસિડ વધે છે, ત્યારે તે હાડકાંની વચ્ચે જમા થઈ જાય છે. જેના કારણે સાંધામાં સોજો અને દુખાવો થાય છે.
ડુંગળી એ ઓછી પ્યુરીનવાળો ખોરાક છે જે સાંધામાં ફસાયેલા યુરિક એસિડને બહાર કાઢે છે. તે શરીરમાં યુરિક એસિડને ઘટાડે છે.
ડુંગળી સંધિવાથી થતી બળતરા ઘટાડવામાં મદદ કરે છે. ડુંગળીમાં જોવા મળતું ક્વેર્સેટિન નામનું ફલેવોનોઈડ પ્યુરિન પાચનને પ્રોત્સાહન આપે છે.
ડુંગળી યુરિક એસિડ બનતા અટકાવે છે. લીવર અને કીડની માટે પણ ફાયદાકારક છે.
યુરિક એસિડને કંટ્રોલ કરવા માટે કાચી ડુંગળી રાંધવા કરતાં વધુ અસરકારક છે. સલાડ સાથે ડુંગળી ખાવી શ્રેષ્ઠ છે.
ડુંગળીનો રસ પીવાથી શરીરમાં યુરિક એસિડનું સ્તર ઘટે છે.
યુરિક એસિડની સમસ્યાથી છુટકારો મેળવવા માટે ખાટાં ફળ ખાવાથી પણ ફાયદો થાય છે. અનાનસ, દ્રાક્ષ, લીંબુ, આમળા જેવા ફળો યુરિક એસિડનું પ્રમાણ ઘટાડે છે.