(GNS),27
કેન્દ્રીય આરોગ્ય, પરિવાર કલ્યાણ, રસાયણ અને ખાતર મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા સોમવારે રાજભવન ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીને મળ્યા હતા. બંને મહાનુભાવોએ આરોગ્ય અને કૃષિ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી.
Home » કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીને મળ્યા
(GNS),27
કેન્દ્રીય આરોગ્ય, પરિવાર કલ્યાણ, રસાયણ અને ખાતર મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા સોમવારે રાજભવન ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીને મળ્યા હતા. બંને મહાનુભાવોએ આરોગ્ય અને કૃષિ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી.