(GNS) તા. 7
નવી દિલ્હી/ગાંધીનગર
ગાંધીનગરમાં આરોગ્ય મંત્રી શ્રી હૃષીકેશ પટેલની પ્રોત્સાહક હાજરી
ડિલિવરી પહેલા અને પછી આ કિલકારી સેવા દરેક પરિવાર માટે “મિત્ર” ની ભૂમિકા ભજવશે – કેન્દ્રીય આરોગ્ય રાજ્ય મંત્રી, શ્રીમતી ભારતી પવાર.
ગુજરાતમાં બાળ મૃત્યુદર અને માતા મૃત્યુદર ઘટાડવા અને ગુજરાતને કુપોષણ મુક્ત બનાવવા માટે આ એક પ્રશંસનીય પહેલ છે – આરોગ્ય મંત્રી શ્રી હૃષીકેશ પટેલ.
રાજ્યમાં દર વર્ષે થતી 12 લાખ પ્રસૂતિઓમાંથી 99 ટકાથી વધુ સંસ્થાકીય પ્રસૂતિ અટલ હોસ્પિટલમાં થાય છે – આરોગ્ય મંત્રી.
આ વર્ષે રાજ્યની 22 લાખથી વધુ સગર્ભા અને ધાત્રી માતાઓને આ સેવાનો લાભ મળશે.