(અહેવાલઃ ચેતન શ્રીમાળી)
આજના યુગમાં જ્યારે યુગ શિક્ષણ તરફ આગળ વધી રહ્યો છે ત્યારે ડીસા તાલુકાના સદરપુર ગામમાં સરપંચ શ્રી દ્વારા ખૂબ જ સારી પુસ્તકાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે જે અંગે આજે ગ્રામજનો અને ભારતીય જનતા પાર્ટીના બનાસકાંઠા જિલ્લાના પૂર્વ મહામંત્રી શ્રી ભરતસિંહ ભટેસરિયાએ ચર્ચા કરી હતી. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ઉમેદવારો માટે પુસ્તકાલયની રિબન ખોલવામાં આવી હતી.