પાલનપુરના મહેમાન બન્યા ડૉ. પ્રવીણ તોગડિયા, એક લાખ હનુમાન ચાલીસા કેન્દ્રો દ્વારા હિંદુ જનજાગૃતિ અભિયાન ચલાવશે.
ડો.તોગડિયાએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે રામ મંદિર પછી ગૌહત્યા બંધ થશે. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રમુખ ડો.પ્રવીણ તોગડિયા પાલનપુરના મહેમાન હતા. જેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે રામ મંદિર બાદ ગૌહત્યા બંધ થશે.