પ્રો.મુદ્દામાલને થરાદ પોલીસે 21/11/21 થી 16/07/2023 ના સમયગાળા દરમિયાન વિવિધ ગુનામાં દબોચી લીધો હતો. જેનો બુલડોઝર વડે નાશ કરવામાં આવ્યો હતો. થરાદ પોલીસે પોસ્ટમાં નોંધાયેલા 258 કેસમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ 1,71,541 બોટલો અને બિયરના ટીન જેની કુલ કિંમત રૂ. 3,47,78,992 છે જપ્ત કરવામાં આવી હતી.બુલડોઝર નીચે ઉતારી નાશ કરવામાં આવ્યો હતો.
જેમાં સી.પી.ચૌધરી ઇ.ચી. થરાદ કોર્ટના આદેશના આધારે પોલીસ ઈન્સ્પેક્ટર અને સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ થરાદ અને નાર્કોટીક્સ ઓફિસર પાલનપુરની હાજરીમાં દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે.
જેમાં સી.પી.ચૌધરી ઇ.ચી. થરાદ કોર્ટના આદેશના આધારે પોલીસ ઈન્સ્પેક્ટર અને સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ થરાદ અને નાર્કોટીક્સ ઓફિસર પાલનપુરની હાજરીમાં દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે.