દિયોદર તાલુકાના લુદરા ગામના વિનોદજી જગાજી મકવાણા ઠાકોર (ઉંમર 24)નું ગત સાંજે દિયોદરથી મીઠા રેલવે ટ્રેક વચ્ચે પાલનપુરથી ગાંધીધામ પેસેન્જર એક્સપ્રેસ ટ્રેન નીચે આવી જતાં અંગત કારણોસર મોત થયું હતું. આ અંગેની જાણ પરિજનોને થતાં તેઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. દિયોદર સ્ટેશન માસ્તરે ભીલડી પોલીસ સ્ટેશનને જાણ કરી હતી અને ભીલડી જીઆરપી પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ ભીલડી જીઆરપી હે.કો. દોડવું