ધાનેરા તાલુકાના સરલ ગામમાં પીવાના પાણીની સમસ્યાના કારણે ગામમાં રહેતા લોકોએ વિરોધ કર્યો છે. આ સાથે ગૌશાળામાં ન આવતા ટેન્કરોથી પાણી આપવામાં આવી રહ્યું છે.
ધાનેરાના સરલ ગામના લોકો છેલ્લા 15 દિવસથી પીવાના પાણીના અભાવે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અને પોતાના વાસણોમાં પાણી ભરવા માટે નજીકના ખેતરોમાં જવું પડે છે. બીજી તરફ ગૌશાળામાં પણ ગૌસેવકો ટેન્કર મારફતે નજીકના ખેતરોમાંથી પાણી લાવી રહ્યા છે. દૂધ સમિતિના ચેરમેન દિનેશભાઈ પટેલે જણાવ્યું હતું કે ગામમાં છેલ્લા 15 દિવસથી પીવાના પાણીની સમસ્યા છે. આ અંગે ગ્રામ પંચાયતમાં વહીવટદાર અને તલાટીને જાણ કરવા છતાં સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી.
ધાનેરાના સરલ ગામના લોકો છેલ્લા 15 દિવસથી પીવાના પાણીના અભાવે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અને પોતાના વાસણોમાં પાણી ભરવા માટે નજીકના ખેતરોમાં જવું પડે છે. બીજી તરફ ગૌશાળામાં પણ ગૌસેવકો ટેન્કર મારફતે નજીકના ખેતરોમાંથી પાણી લાવી રહ્યા છે. દૂધ સમિતિના ચેરમેન દિનેશભાઈ પટેલે જણાવ્યું હતું કે ગામમાં છેલ્લા 15 દિવસથી પીવાના પાણીની સમસ્યા છે. આ અંગે ગ્રામ પંચાયતમાં વહીવટદાર અને તલાટીને જાણ કરવા છતાં સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી.