,
કૃષિ વૈજ્ઞાનિકોએ પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે નવા સંશોધનો કરીને કૃષિ સમૃદ્ધિનો માર્ગ મોકળો કર્યોઃ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી.
,
વિકસિત ભારત માટે કૃષિ અને ખેડૂતો આત્મનિર્ભર બને તે જરૂરી છેઃ કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ
,
નવસારી કૃષિ યુનિવર્સિટીના 19માં દિક્ષાંત સમારોહમાં પદવી મેળવનાર યુવાનોને માર્ગદર્શન આપતા રાજ્યપાલ.
,
36 તેજસ્વી વિદ્યાર્થીઓને 52 મેડલ અને 667 વિદ્યાર્થીઓને ગ્રેજ્યુએટ-પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી એનાયત કરવામાં આવી હતી.
,