ભારત ચંદ્રયાન 3 માં સફળ થવા જઈ રહ્યું છે ત્યારે દાંતીવાડા તાલુકાની પાંથાવાડા પે સેન્ટર શાળાના વિદ્યાર્થીઓ, શાળા વ્યવસ્થાપન સમિતિના શિક્ષણવિદ સુધીરસિંહ ગોહિલ અને શાળાના શિક્ષક ભરત કુમાર વી. પરમારને ચંદ્રયાન-3 મિશનના ઉદ્દેશ્યો અને મહત્વ વિશે માહિતી આપવામાં આવી હતી.