પાકિસ્તાની જેલમાંથી મુક્ત કરાયેલા ભારતીય માછીમારોનું એક જૂથ આજે વહેલી સવારે વાઘા બોર્ડરથી વડોદરા પહોંચ્યું હતું. ચાર વર્ષના લાંબા ગાળા બાદ ગુજરાત પરત ફરેલા આ માછીમારોએ દેશની સુવાસથી શ્વાસ ભરી લીધા હતા. મંત્રી રાઘવજી પટેલ સહિતના આગેવાનો ટ્રેન મારફતે વડોદરા પહોંચ્યા હતા
આ સામગ્રી સાઇટ સભ્યો માટે પ્રતિબંધિત છે. જો તમે હાલના વપરાશકર્તા છો, તો કૃપા કરીને લૉગ ઇન કરો. નવા વપરાશકર્તાઓ નીચે નોંધણી કરાવી શકે છે.