પાલનપુરમાં ચોકસી સુવર્ણકાર એસોસિએશન દ્વારા ગેટ ટુગેર કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, પાલનપુર નગરપાલિકાના પ્રમુખ ચીમનભાઈ સોલંકી, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શિવરામભાઈ પટેલ, મહંત શ્રી રાજેન્દ્રનંદ ગીરી (કાર્યકારી પ્રમુખ ગુજરાત પ્રદેશ અખિલ ભારતીય સંત સભા), ગુજરાત સુવર્ણકાર સુરક્ષા સેતુ ગુજરાતના પ્રમુખ નિલેશભાઈ લુમ્બાણી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ સેક્રેટરી ડૉ. મેનેજર આર.કે.વસાવા, ISI બ્રાન્ડ સ્ટીલેજ કંપનીના વડા પદમદારસિંહ પરિહાર, ગુજરાત ડીલર રામેશ્વર મિશ્રા, નગરપાલિકા ઉપપ્રમુખ નાગજીભાઈ દેસાઈ, નગરપાલિકાના કાર્યકારી પ્રમુખ પીયૂષ ભાઈ પટેલ, પૂર્વ નગરપાલિકા પ્રમુખ હેતલબેન રાવલ, કિરણબેન રાવલ ચોક્સી એસોસિએશનના પ્રમુખ ભગવાનભાઈ સોની, મંત્રી શૈલેષભાઈ સોની, વી. પ્રમુખ મુકેશભાઈ મોદી (ચોક્સી) તથા ચોકસી બજારના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર અને મહંત રાજેન્દ્રનંદગીરીએ તમામ વેપારીઓને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી અને આશીર્વાદ આપ્યા હતા. તેમજ ગુજરાત સુવર્ણકાર સુરક્ષા સેતુના ગુજરાત પ્રમુખ નિલેશભાઈ લુભાણીએ એસોસીએશનના વેપારીઓને વેપાર પ્રત્યે જાગૃતિ દાખવવા અનુરોધ કર્યો હતો. વર્તમાન સાયબર ક્રાઈમ અંગે જાગૃતિ કેળવવા સાયબર ક્રાઈમના નિષ્ણાત હેડ કોન્સ્ટેબલ શૈલેષ ભાઈ લુવાએ તમામ વેપારીઓને સાયબર ક્રાઈમથી કેવી રીતે બચી શકાય અને અગમચેતી રૂપે કેવા પગલાં લેવા જોઈએ તે જણાવ્યું હતું. પૂરી પાડવામાં આવેલ છે.
આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર અને મહંત રાજેન્દ્રનંદગીરીએ તમામ વેપારીઓને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી અને આશીર્વાદ આપ્યા હતા. તેમજ ગુજરાત સુવર્ણકાર સુરક્ષા સેતુના ગુજરાત પ્રમુખ નિલેશભાઈ લુભાણીએ એસોસીએશનના વેપારીઓને વેપાર પ્રત્યે જાગૃતિ દાખવવા અનુરોધ કર્યો હતો. વર્તમાન સાયબર ક્રાઈમ અંગે જાગૃતિ કેળવવા સાયબર ક્રાઈમના નિષ્ણાત હેડ કોન્સ્ટેબલ શૈલેષ ભાઈ લુવાએ તમામ વેપારીઓને સાયબર ક્રાઈમથી કેવી રીતે બચી શકાય અને અગમચેતી રૂપે કેવા પગલાં લેવા જોઈએ તે જણાવ્યું હતું. પૂરી પાડવામાં આવેલ છે.