નવી દિલ્હી,
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે પૂર્વ પ્રધાનમંત્રી શ્રી પીવી નરસિમ્હા રાવને ભારત રત્ન આપવાની જાહેરાત કરી છે.
તેમણે ઉલ્લેખ કર્યો કે શ્રી નરસિમ્હા રાવનો પ્રધાનમંત્રી તરીકેનો કાર્યકાળ આર્થિક વિકાસના નવા યુગને પ્રોત્સાહન આપતાં વૈશ્વિક બજારો માટે ભારતને ખુલ્લું મૂકનારા મહત્ત્વપૂર્ણ પગલાં દ્વારા ચિહ્નિત કરવામાં આવ્યું હતું.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:-
“આપણા પૂર્વ પ્રધાનમંત્રી શ્રી પીવી નરસિમ્હા રાવ ગરુને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે તે જણાવતા આનંદ થાય છે.