બનાસકાંઠાના વડગામના કર્મવડ તળાવમાં નર્મદાનું પાણી પમ્પ કરવામાં આવશે. મુક્તેશ્વર ડેમ અને કરમવડ તળાવ માટે 500 કરોડની યોજના મંજૂર કરવામાં આવી છે.
બનાસના રહેવાસીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. નર્મદાનું પાણી વડગામના કરમવડ તળાવમાં નાખવામાં આવશે. વડગામ અને પાલનપુરના ખેડૂતો 30 વર્ષથી આ યોજનાની માંગ કરી રહ્યા હતા. જે બાદ રાજ્ય સરકારે 2022માં 550 કરોડના ખર્ચે આ યોજનાને મંજૂરી આપી હતી.
આ યોજનાનો લાભ 125 ગામડાઓને મળશે. મહેસાણાના મોદીતળથી 62 કિલોમીટર લાંબી પાઇપલાઇન દ્વારા નર્મદાનું પાણી કરમવડ તળાવમાં છોડવામાં આવશે. આ કામ ઓનલાઈન ટેન્ડરીંગ પ્રક્રિયામાં છે.
આ યોજનાનો લાભ 125 ગામડાઓને મળશે. મહેસાણાના મોદીતળથી 62 કિલોમીટર લાંબી પાઇપલાઇન દ્વારા નર્મદાનું પાણી કરમવડ તળાવમાં છોડવામાં આવશે. આ કામ ઓનલાઈન ટેન્ડરીંગ પ્રક્રિયામાં છે.